દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૦/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આ દિવસે દાન-ધર્મ કરવું શુભ રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૨૦/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આ દિવસે દાન-ધર્મ કરવું શુભ રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.