સંવત ૨૦૮૨ કારતક કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

સંવત ૨૦૮૨ કારતક કૃષ્ણ પક્ષનાં વ્રત ત્યોહાર

તિથિ

વાર

તારીખ

ત્યોહાર

ગુરૂવાર

૦૬-૧૧-૨૦૨૫

સૂર્ય વિશાખામાં ૧૪:૫૩.

શુક્રવાર

૦૭-૧૧-૨૦૨૫

રોહિણી વ્રત.

શનિવાર

૦૮-૧૧-૨૦૨૫

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય-૨૦:૩૫,ચોથનો ક્ષય,

રવિવાર

૦૯-૧૧૨૦૨૫

બુધ વક્રી ૨૪:૩૩

સોમવાર

૧૦-૧૧-૨૦૨૫

પ.પૂ.શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ,પુષ્ય નક્ષત્ર ૧૮:૪૯ થી.

મંગળવાર

૧૧-૧૧-૨૦૨૫

ગુરૂ વક્રી ૨૨:૧૩ પુષ્ય નક્ષત્ર ૧૮:૧૮ સુધી.

બુધવાર

૧૨-૧૧-૨૦૨૫

કાલાષ્ટમી,કાલભૈરવ જયંતી, ભૈરવ પૂજન.

ગુરૂવાર

૧૩-૧૧-૨૦૨૫

તીર(પારસી-૪)

૧૦

શુક્રવાર

૧૪-૧૧-૨૦૨૫

બાલદિન,નહેરૂ જયંતી,શ્રી મહાવીર સ્વામિ દિક્ષા કલ્યાણક(જૈન),બુધ અસ્ત પશ્ચિમમાં.

૧૧

શનિવાર

૧૫-૧૧-૨૦૨૫

ઉત્પતિ એકાદશી(બદામ)

૧૨

રવિવાર

૧૬-૧૧-૨૦૨૫

તિથિવાસર ૦૯:૧૦ સુધી,સૂર્ય વૃશ્ચિકમાં ૧૩:૩૮ સં.પુ.કા.૦૭:૧૫ થી ૧૩:૩૮ મુ,૩૦ સમ્યાર્ધ.

૧૩

સોમવાર

૧૭-૧૧-૨૦૨૫

તેરસની વૃધ્ધિ,સોમ પ્રદોષ.

૧૩

મંગળવાર

૧૮-૧૧-૨૦૨૫

શિવરાત્રી.

૧૪

બુધવાર

૧૯-૧૧-૨૦૨૫

દર્શ અમાસ,શ્રી રંગ અવધૂત પૂ.તિ.(નારેશ્વર),બુધવારી અમાસ,સૂર્ય અનુરાધામાં ૨૦:૫૬

૩૦

ગુરૂવાર

૨૦-૧૧-૨૦૨૫

અમાસ,અન્વાધાન.

error: Content is protected !!