દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૮/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે નોકરીમાં મહેનત વધારવી પડશે, પરંતુ વિજય તમારો થશે. શત્રુઓ પરાજિત થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૧૮/૧૧/૨૦૨૫
શ્રી વ્યાસજી કહે છે કે નોકરીમાં મહેનત વધારવી પડશે, પરંતુ વિજય તમારો થશે. શત્રુઓ પરાજિત થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.