દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૨/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. વાહન ચલાવતી વખતે સાવધ રહેવું. ઈષ્ટદેવનું સ્મરણ કરવું હિતાવહ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.
દૈનિક રાશિફળ (સામાન્ય ફળાદેશ): તા.૦૨/૦૨/૨૦૨૬
શ્રી વ્યાસજી કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. વાહન ચલાવતી વખતે સાવધ રહેવું. ઈષ્ટદેવનું સ્મરણ કરવું હિતાવહ છે. આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલમય રહેવા પામે તેવી હાર્દિક શુભકામના.